=> આજે રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ ઉજવણી ની ઉજવણીના ચોથા દિવસે શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ ધોરણ ૬ થી ૮ ના તમામ પ્રયોગો કર્યા..
=> બાળકોમાં વિજ્ઞાનના પ્રયોગનો જાતે કરે અને શીખે તે હેતુથી વિદ્યાર્થીઓએ પણ પ્રયોગો કર્યા હતા.
=> આ પ્રયોગ નીદાર્શના કાર્યક્રમમાં અતિથી તરીકે શ્રી હરેશભાઈ સોલંકી હાજર રહ્યા હતા.
=> પ્રયોગ નિદર્શનમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેશભાઈ કાથડ તથા વિદ્યાર્થીઓ..
=> વિદ્યાર્થીઓને પ્રયોગ જાતે કરાવતા પહેલા પ્રયોગ કરતા પહેલા રાખવાની સંભાળ અને પ્રયોગ કરતી વખતે શું - શું કાળજી રાખવી જોઈએ તેની જાણકારી આપી.
=> ત્યારબાદ શ્રી યોગેશભાઈ રાવલીયાની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓએ બધા પ્રયોગ સફળતા પૂર્વક કર્યા.
=> પ્રયોગ નિદર્શનમાં ભાષા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી..
=> પ્રયોગ નિદર્શનમાં શાળાના શિક્ષકશ્રી નરેશભાઈ દાસા....
=> આમ, વિદ્યાર્થીઓમાં પ્રયોગનો ગુણ વિકસે અને વિજ્ઞાનના પ્રયોગો જાતે કરતા થાય તે હેતુથી રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫માં પ્રયોગ નિદર્શનનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.